કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત ભારતમાં COVID-19ની નવી રસીના સંશોધન અને વિકાસ માટે કેન્દ્ર સરકારના કયા વિભાગને રૂ.900 કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે ?

ટેકનોલોજી વિભાગ
નાણા વિભાગ
મેડિકલ વિભાગ
બાયોટેકનોલોજી વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

19 ડિસેમ્બર
22 ડિસેમ્બર
21 ડિસેમ્બર
20 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં નિધન પામેલા નૌસેનાના વરિષ્ઠ સબમરીનર વાઇસ એડમિરલ શ્રીકાંત કયા પ્રોજેક્ટના ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા ?

પ્રોજેક્ટ મહેન્દ્રગિરિ
પ્રોજેક્ટ 17A
પ્રોજેક્ટ સીબર્ડ
પ્રોજેક્ટ-75

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બંગાળી ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા શ્રી સૌમિત્ર ચેટર્જીનું નિધન થયું છે... તેમનો જન્મ ક્યાં થયો હતો ?

કોલકાતા
આસનસોલ
દુર્ગાપુર
સિલિગુડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP