GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
જે સંદેશા વ્યવહાર હાવભાવ, ઈશારા, પહેરવેશ અને સ્પર્શ દ્વારા થાય તેને કેવો સંદેશા વ્યવહાર કહે છે ?

અશાબ્દિક
શાબ્દિક
એક માર્ગીય
દ્વિમાર્ગીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
'હિંદ છોડો' નામથી ઓળખાતો ઠરાવ કઈ રાત્રિએ પસાર કરવામાં આવ્યો હતો ?

8 મી ઓગસ્ટ, 1942
1 લી ઓગસ્ટ, 1942
12 મી ઓગસ્ટ, 1942
2 જી ઓગસ્ટ, 1942

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP