Gujarat Police Constable Practice MCQ
ગાંધીયુગના કવિ તરીકે કોણ ઓળખાય છે ?

ઉમાશંકર જોષી
નર્મદ
સુન્દરમ્
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઇન્ડીયન પીનલ કોડ પ્રમાણે પ્રાણીનું મૃત્યુ નિપજાવવામાં આવે તો તેને શું કહેવાય ?

ખૂન કહી શકાય
વધ ગણાય
ખૂન ન કહી શકાય
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ખુબ જ પ્રિય વ્યકિતની હત્યા કરી નાંખવાના આવતા વિચારો કઈ વિકૃતિ કહેવાય ?

ક્રિયા દબાણ વિકૃતિ
મનોદશા વિકૃતિ
પરિસ્થિતિજન્ય વિકૃતિ
અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP