Gujarat Police Constable Practice MCQ
કયા પ્રકારની વ્યથાને ‘મહાવ્યથા’ કહી ના શકાય ?

મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ
કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ
આંખની જોવાની શકિતનો કાયમી નાશ
વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પેરોક્સીસીટિલ નાઇટ્રેટ (PAN) એ શું છે ?

ધન પ્રદુષક
જળ પ્રદુષક
વાયુ પ્રદુષક
અવાજ પ્રદુષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃતિના પ્રણેતા કોણ ગણાય છે ?

મંગલ પાંડે
વીર સાવરકર
ઝાંસીની રાણી
વાસુદેવ બળવંત ફડકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP