Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?

36 દિવસ
44 દિવસ
24 દિવસ
20 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ક્રિમિનલ પ્રોસિજર કોડ-1973 ના કાયદા મુજબ કોઈપણ અદાલત માત્ર કોને રેફરન્સ કરી શકે?

સિવિલ કોર્ટને
હાઈકોર્ટને
ટ્રિબ્યુનલને
સેશન્સ કોર્ટને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પ્રાચીન સાતવાહન સામ્રાજ્ય હાલના કયા પ્રદેશમાં હતું?

કર્ણાટક
આંધ્ર
તમિલનાડુ
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
વિસ્કોમીટર શું માપવા માટે વપરાય છે?

લોહીનું દબાણ
ચીકાશ માપવા
હવાનું તાપમાન
દૂધની ઘનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP