Gujarat Police Constable Practice MCQ
વૃધ્ધાવસ્થા, વ્યાધી અને મૃત્યુ આ ત્રણ દશ્યો જોતા સંસાર ત્યાગ કરવાની ઘટના કોની સાથે જોડાયેલા છે ?

મહેરામદાસ
મહાવીર સ્વામી
રામાનુજાચાર્ય
ગૌતમ બુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચેનામાંથી ભારતીય પુરાવા અધિનિયમ લાગુ પડશે નહીં ?

નૌકાદળ અધિનિયમ-1934
ભૂમિદળ અધિનિયમ-1950
હવાયદળ અધિનિયમ-1950
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કયા પ્રકારની વ્યથાને ‘મહાવ્યથા’ કહી ના શકાય ?

કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ
વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય
આંખની જોવાની શકિતનો કાયમી નાશ
મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
મહેમૂદ બેગડો ઉપનામ મળવા પાછળ તેના કયા વિજયોની યાદ રહેલ છે ?

જૂનાગઢ અને માંડવગઢ વિજય
જૂનાગઢ અને ઈડરિયા ગઢનો વિજય
જૂનાગઢ અને પાવાગઢ વિજય
જૂનાગઢ અને તાલેગઢ વિજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
રાજ્યની કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી તેમજ સંશોધનનુ કામ કરે છે ?

ગુજરાત હેરીટેજ રુટ – ગાંધીનગર
ઓર્કિયોલોજી સાઈટ – ભૂજ
LM ઈસ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી
લાલજી દલપત ઈન્ડોલોજી – અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચેનામાંથી કોણે ‘વેદો તરફ પાછા વળો’ નો નારો આપ્યો ?

કબીર
મહાત્મા ગાંધી
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP