Gujarat Police Constable Practice MCQ ગાંધીજીને સૌથી પહેલા ‘રાષ્ટ્રપિતા’ તરીકે કોણે સંબોધ્યા હતા ? ગોપાલકૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી જવાહરલાલ નહેરૂ નેતાજી સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી જવાહરલાલ નહેરૂ નેતાજી સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ પાણીપતનું પહેલું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું? અકબર - હેમુ શેરશાહ - હુમાયુ બાબર - ઈબ્રાહીમ લોધી બાબર - રાણા સાંગ અકબર - હેમુ શેરશાહ - હુમાયુ બાબર - ઈબ્રાહીમ લોધી બાબર - રાણા સાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જો કોઈ બાળક ગુનો કરે તો ભારતીય દંડસંહિતા 1860 મુજબ કઇ ઉંમર સુધી તેને ગુનો નહીં માનવામાં આવે ? 6વર્ષ 5વર્ષ 7વર્ષ 8વર્ષ 6વર્ષ 5વર્ષ 7વર્ષ 8વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સ્વાદુપિંડ શરીરમાં શું ઉત્પન્ન કરે છે ? પ્રોટીન સેલ્ટ લાળ ઇન્સ્યુલિન પ્રોટીન સેલ્ટ લાળ ઇન્સ્યુલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા મુજબ શું સત્ય હકિકત છે ? ગુનો સફળ ન થાય તો ગુનાનો પ્રયત્ન કરવો તે પણ ગુનો બને છે. ગુનો પૂર્ણ ન થાય તો ગુનાની કોઇ સજા થતી નથી. ગુનો પૂર્ણ થાય તો જ ગુનાની સજા થાય ગુનાનો પ્રયત્ન સફળ ન થાય તો કોઇ સજા થતી નથી. ગુનો સફળ ન થાય તો ગુનાનો પ્રયત્ન કરવો તે પણ ગુનો બને છે. ગુનો પૂર્ણ ન થાય તો ગુનાની કોઇ સજા થતી નથી. ગુનો પૂર્ણ થાય તો જ ગુનાની સજા થાય ગુનાનો પ્રયત્ન સફળ ન થાય તો કોઇ સજા થતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેનામાંથી કોણે ‘વેદો તરફ પાછા વળો’ નો નારો આપ્યો ? કબીર સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી કબીર સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP