સામાન્ય જ્ઞાન (GK)
'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ?

અજયપાલ
ભીમદેવ બીજો
મૂળરાજ બીજો
કુમારપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

ઈશોપનિષદ
માંડુક્ય ઉપનિષદ
બ્રહ્મસુત્ર
ઉત્તર મીમાંસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
PM-દક્ષ (PM-DAKSH) યોજનાની અમલીકરણ એજન્સી કઈ છે ?

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે આપેલા વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
એક પણ નહીં
ભારત વર્ષ 2017માં SCOનું કાયમી સભ્ય બન્યું હતું.
શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની સ્થાપના વર્ષ 2001માં કરવામાં આવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જી.પી.એસ.સી. એટલે પ્રચલિત સમાજમાં...

જનરલ પોલીસ સિલેકશન કમિટી
ગુજરાત પોલ્યુશન સ્ટેટ કંટ્રોલ
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન
ગુજરાતની પ્રાઈમરી એન્ડ સેકન્ડરી સર્ટીફીકેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP