સામાન્ય જ્ઞાન (GK) 'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ? મૂળરાજ બીજો અજયપાલ ભીમદેવ બીજો કુમારપાલ મૂળરાજ બીજો અજયપાલ ભીમદેવ બીજો કુમારપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) FIR નું પૂરું નામ શું છે ? First Information Record First Information Report First Investigation Report First Investigation Record First Information Record First Information Report First Investigation Report First Investigation Record ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એક દિવસે મોસ્કોનું ઉષ્ણતામાન 10 સેન્ટીગ્રેડ છે, તે દિવસે અમદાવાદનું ઉષ્ણતામાન એના કરતાં 45 સેન્ટિગ્રેડ વધારે છે. તો અમદાવાદનું તાપમાન કેટલું હશે ? 40 38 45 35 40 38 45 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે. અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ વલ્લભ મેવાડો અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ વલ્લભ મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કોણે 'સંવાદ કૌમુદી' નામના અઠવાડિક વર્તમાનપત્રની શરૂઆત કરી હતી ? રાજા રામમોહનરાય ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સુરેન્દ્રનાથ બેનરજી સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સુરેન્દ્રનાથ બેનરજી સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત સરકાર દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી ? 2012 2017 2014 2015 2012 2017 2014 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP