સામાન્ય જ્ઞાન (GK)
'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ?

ભીમદેવ બીજો
અજયપાલ
મૂળરાજ બીજો
કુમારપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મ્યાનમારનું નીચેના પૈકી કયું રાજ્ય રોહીંગીયા મુસ્લિમોનું વતનસ્થળ ગણાય છે ?

કાયિન
કાચિન
રાખિન
કાયાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
IEC નું પૂરું નામ...

ઈન્ટરમિટન્ટ એજ્યુકેશન કમિશન
ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન કમિશન
ઇન્ફોર્મેશન એજ્યુકેશન કાઉન્સેલિંગ
ઈન્ફર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP