સામાન્ય જ્ઞાન (GK) 'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ? મૂળરાજ બીજો કુમારપાલ ભીમદેવ બીજો અજયપાલ મૂળરાજ બીજો કુમારપાલ ભીમદેવ બીજો અજયપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલે નીચેનામાંથી કયા મહાકાવ્યની રચના કરી હતી ? કરુણાવર્જાયુધ વસંતવિલાસ સનત્કુમારચરિત નરનારાયણનંદ કરુણાવર્જાયુધ વસંતવિલાસ સનત્કુમારચરિત નરનારાયણનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભમો ભારતખંડના સકળ ભોમ ખૂંદી વળી. આ કયો છંદ છે ? હરિગીત પૃથ્વી શિખરિણી મંદાકાન્તા હરિગીત પૃથ્વી શિખરિણી મંદાકાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કઈ મૂર્તિકલામાં લીલા સ્તરીય પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે ? ગાંધાર મૂર્તિકલા મૌર્ય મૂર્તિકલા મથુરા મૂર્તિકલા મરઈત મૂર્તિકલા ગાંધાર મૂર્તિકલા મૌર્ય મૂર્તિકલા મથુરા મૂર્તિકલા મરઈત મૂર્તિકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ? મામલતદારશ્રીને ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને તાલુકા વિકાસ અધિકારીશ્રીને કલેકટરશ્રીને મામલતદારશ્રીને ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને તાલુકા વિકાસ અધિકારીશ્રીને કલેકટરશ્રીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? ઉત્તર મીમાંસા માંડુક્ય ઉપનિષદ ઈશોપનિષદ બ્રહ્મસુત્ર ઉત્તર મીમાંસા માંડુક્ય ઉપનિષદ ઈશોપનિષદ બ્રહ્મસુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP