Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ?

સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી.
ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે.
ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી.
સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કયા આદિવાસી કુટુંબમાં સૌથી નાની પુત્રીને માતાનો વારસાઇ અધિકાર પ્રાપ્ત થાય છે ?

ગારો
નાયર
ખાસી
વારલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ની 312 થી 314 ની કલમો હેઠળ કઈ જોગવાઇ આપવામાં આવી છે ?

ઠગ હોવું
ગર્ભપાત કરાવવો
આપેલ તમામ
જન્મ છૂપાવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
આરઝી હકૂમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે?

10 ઓક્ટોબર
9 ઓક્ટોબર
9 નવેમ્બર
10 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP