Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ?

ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી.
સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી.
ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે.
સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
શંકરાચાર્ય કયા વાદમાં માનતા હતા ?

અદ્વૈતવાદ
વિશિષ્ટ દ્વેતવાદ
દ્વેતવાદ
વિશ્વતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ ચોટીલા કઈ ટેકરીઓનો એક ભાગ છે ?

માંડવની ટેકરીઓ
વાગડની ટેકરીઓ
ગેડીપાદરની ટેકરીઓ
ગીરની ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પેરોક્સીસીટિલ નાઇટ્રેટ (PAN) એ શું છે ?

જળ પ્રદુષક
વાયુ પ્રદુષક
ધન પ્રદુષક
અવાજ પ્રદુષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP