Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ?

સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી.
સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી.
ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે.
ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગાંધીજી સાઉથ આફ્રિકાથી ગુજરાત આવ્યા ત્યારે તેમને કોચરબમાં મકાન ભાડે આપનાર વ્યક્તિ કોણ હતા ?

જીવણલાલ બેરિસ્ટર
વાડીલાલ શાહ
પ્રેમચંદરાય
અંબાલાલ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
મહિલાની મરજીથી, પુરૂષે મહિલા સાથે કરેલો જાતીય સંભોગ, બળાત્કારનો કેસ ગણાવામાં આવશે, જો મહિલાની ઉંમર ___ થી ઓછી હોય.

એક પણ નહીં
18 વર્ષ
16 વર્ષ
15 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
આઇ.પી.સી. -1860 કોના દ્વારા લખવામાં આવી હતી ?

લોર્ડ મેકોલે
લોર્ડ ઈરવીન
બી.આર.આંબેડકર
જેમ્સ સ્ટીફન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ચિત્તોડની કઈ રાણીએ હુમાયુને રાખડી મોકલાવી હતી ?

રાણી ધારાવતી
એક પણ નહી
રાણી કર્ણાવતી
રાણી રૂપવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
1857 ના વિપ્લવ સમયે ભારતમાં ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ કેનીંગ
લોર્ડ ડફરીન
એલનબેરો
હયુરોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP