Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ?

ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે.
સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી.
ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી.
સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ના પ્રકરણ - 14માં કઈ બાબતને લગતી જોગવાઈઓ છે ?

જાહેર સલામતી અને સગવડને અસરકર્તા ગુનાઓ
જાહેર આરોગ્ય, સલામતી અને સગવડ તથા શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુનાઓ
જાહેર આરોગ્યને અસરકર્તા ગુનાઓ
જાહેર નીતિ અને સભ્યતાને અસરકર્તા ગુનાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
હાલમાં વીમા કંપનીઓને નિંયત્રિત કરનારી સંસ્થા IRDAI (ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાંઆવી છે?

સુભાષ ગર્ગ
પૂજા વંશ
મુકુલ રોહટગી
સુભાષચંદ્ર ખુંટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP