કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કયા કાયદામાં સુધારો કરીને આયુર્વેદના અનુસ્નાતકોને સર્જરી પર કાયદેસરતા આપવામાં આવી ?

એક પણ નહીં
ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) રેગ્યુલેશન, 2016
ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન ) રેગ્યુલેશન, 2018
ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન ) રેગ્યુલેશન, 2017

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઇન્ડિયા ક્લાઇમેટ ચેન્જ નોલેજ પોર્ટલ તાજેતરમાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું ?

ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈકયા નાયડુ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ
કેન્દ્રીય પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (NIIF) દ્વારા નીચેના પૈકી કયા ફંડનું સંચાલન કરવામાં આવતું નથી ?

કેપીટલ ફંડ
માસ્ટર ફંડ
સ્ટ્રેટેજીક ફંડ
ફંડ ઓફ ફંડ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP