Gujarat Police Constable Practice MCQ ક્યા વેદ માં રોગના ઉપચારનો ઉલ્લેખ છે? ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સમક્ષ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ? 168 166 186 188 168 166 186 188 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ? સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી. ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી. ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે. સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી. સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી. ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી. ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે. સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ અમુક રકમ 3 વર્ષમાં 820 અને 4 વર્ષમાં સાદા વ્યાજે 860 થાય છે, તો મુદ્દલ કેટલું હશે ? 482 રૂ. 347 રૂ. 700 રૂ. 592 રૂ. 482 રૂ. 347 રૂ. 700 રૂ. 592 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આલ્ફ્રેડ હાઈસ્કુલ – રાજકોટ કોના દ્વારા બનાવવામાં આવી હતી ? સર આલ્ફ્રેડ પહેલા સર આલ્ફ્રેડ બીજા જૂનાગઢ નવાબ લોર્ડ મેયો સર આલ્ફ્રેડ પહેલા સર આલ્ફ્રેડ બીજા જૂનાગઢ નવાબ લોર્ડ મેયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઈરાદો ___ શિક્ષાપાત્ર છે શિક્ષાપાત્ર નથી આપેલ પૈકી એક પણ નહીં બંને શિક્ષાપાત્ર છે શિક્ષાપાત્ર નથી આપેલ પૈકી એક પણ નહીં બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP