Gujarat Police Constable Practice MCQ ‘ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે? કનૈયાલાલ મુનશી ઈશ્વર પેટલીકર કાકા કાલેલકર પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ઈશ્વર પેટલીકર કાકા કાલેલકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સંવિધાન સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો ? ડૉ. બી. આર. આંબેડકર ડૉ. સી. ડી. દેશમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પં. જવાહરલાલ નહેરૂ ડૉ. બી. આર. આંબેડકર ડૉ. સી. ડી. દેશમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પં. જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બીજા વિશ્વયુધ્ધ બાદ ખાનગીક્ષેત્ર દુધની બનાવટો તૈયારી કરીને પુરી પાડવા માટે કઇ ડેરી અસ્તિત્વમાં આવી હતી ? મહેસાણા ડેરી મિલ્ક કોલ્ડ ડેરી પોલસન ડેરી અમુલ ડેરી મહેસાણા ડેરી મિલ્ક કોલ્ડ ડેરી પોલસન ડેરી અમુલ ડેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આરોગ્ય સંબંધી ઉજવાતા દિવસોમાં નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ? વિશ્વ આરોગ્ય દિન - 7 મી એપ્રિલ તમાકુ વિરોધી દિન- 31 મી મે વિશ્વ ક્ષય દિન - 24 મી માર્ચ વિશ્વ એઇડ્સ દિવસ - 31 મી ડિસેમ્બર વિશ્વ આરોગ્ય દિન - 7 મી એપ્રિલ તમાકુ વિરોધી દિન- 31 મી મે વિશ્વ ક્ષય દિન - 24 મી માર્ચ વિશ્વ એઇડ્સ દિવસ - 31 મી ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે? 36 દિવસ 24 દિવસ 20 દિવસ 44 દિવસ 36 દિવસ 24 દિવસ 20 દિવસ 44 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર નીચેનામાંથી કયું છે ? વેરાવળ પોરબંદર અમરેલી ઓખા વેરાવળ પોરબંદર અમરેલી ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP