Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 મુજબ ખૂનના ગુનાસર ધરપકડ કરાયેલ વ્યક્તિને જો તેના ગુનાની તપાસ 90 દિવસમાં પૂર્ણ ન થાય તો....

ખૂનના ગુનામાંથી મુક્તિ મળી જાય છે
પણ જામીન પર છોડી ન શકાય
તેને જામીન પર છોડી મુકવો તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ ઉપર આધારિત છે
તેને ફરજિયાત જામીન ઉપર છોડી મુકવો જ પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કયા સત્યાગ્રહના સફળ નેતૃત્વ માટે વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું બિરુદ મળ્યું હતું ?

ખેડા
બોરસદ
દાંડી
બારડોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP