Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 મુજબ ખૂનના ગુનાસર ધરપકડ કરાયેલ વ્યક્તિને જો તેના ગુનાની તપાસ 90 દિવસમાં પૂર્ણ ન થાય તો....

તેને ફરજિયાત જામીન ઉપર છોડી મુકવો જ પડે
ખૂનના ગુનામાંથી મુક્તિ મળી જાય છે
તેને જામીન પર છોડી મુકવો તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ ઉપર આધારિત છે
પણ જામીન પર છોડી ન શકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
“વેર ગયાને ઝેર ગયા, વળી કાળા કેર ગયા હરખ હવે તું હિન્દુસ્તાન” નીચેનામાંથી કોની પંક્તિઓ છે ?

ન્હાનાલાલ
દુલા ભાયા કાગ
કવિ દલપતરામ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભેજવાળા જંગલો સોથી વધુ કયા જિલ્લામાં છે ?

અમરેલી અને ભાવનગર
કચ્છ અને સુરત
નવસારી અને ભરૂચ
ડાંગ અને સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP