Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કોને ગાંધીજીએ ગુજરાત રત્નનું બિરૂદ આપ્યું હતું ?

ગિજુભાઈ બધેકા
ત્રિભુવનદાસ પટેલ
નાનાભાઈ ભટ્ટ
કરુણાશંકર કુબેરજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનો ગુનો નોંધાયો હોય તેવા ગુનેગારનો કેસ કઈ કોર્ટમાં ચલાવી શકાય ?

માત્ર સેશન્સ કોર્ટમાં જ
માત્ર હાઈકોર્ટમાં જ
માત્ર સુપ્રીમ કોર્ટમાં જ
કોઈપણ કોર્ટમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્યા પદાર્થની હાજરીના લીધે પાણી કાયમી સખ્ત થઇ જાય છે ?

કેલ્શિયમ સલ્ફેટ
સોડિયમ ક્લોરાઇડ
મેગ્નેશિયમ
કેલ્શિયમ ક્લોરાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘નાવિકા સાગર પરિક્રમા’ હેઠળ નેવીની 6 જાંબાઝ મહિલા અધિકારીઓ વિશ્વભ્રમણ કરી સ્વદેશ પરત આવ્યા. જેના વિશે નીચેનો અયોગ્ય વિકલ્પ ક્યો છે ?

INSV તારિણી ટીમને 2017 નો નારી શક્તિ પુરસ્કાર પ્રદાન કરાયો હતો.
આ પરિક્રમાં 18,000 માઈલ્સની સમુદ્રી સફર હતી
‘નાવિકા સાગર પરિક્રમા’નું નેતૃત્વ લેફટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીએ કર્યુ હતું.
‘નાવિકા સાગર પરિક્રમા’ એ ભારતમાં નિર્મિત જહાજ ‘INSV તારિણી’ દ્વારા દરિયાઈ માર્ગે વિશ્વભ્રમણ માટે રવાનું થયું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP