Gujarat Police Constable Practice MCQ Part - 2
દલિતોના ઉધ્ધાર માટે ડો.આંબેડકરે કયું સુત્ર આપ્યું હતું ?

‘બેટી બચાવો, બેટી પઢાવો’
‘સંગઠિત બનો, એકજૂઠ બનો’
‘શિક્ષિત બનો, કાર્યક્ષમ બનો’
‘શિક્ષિત બનો, સંગઠિત બનો’

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નિગૃહણીય ગુનો (Cognizable Offence) એટલે___

દીવાની પ્રકારના
ગંભીર પ્રકારના ગુના
જે ગુનામાં પોલીસ વોરંટ હોય તો જ ધરપકડ કરી શકે તે
જે ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મૃત્યુદંડની સજામાંથી...

ભારતના વડાપ્રધાન માફી આપી શકે.
ભારતના રાષ્ટ્રપતિ માફી આપી શકે.
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ માફી આપી શકે.
ભારતની સંસદ માફી આપી શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP