કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? SITMEX કવાયતની શરૂઆત 1994થી થઈ હતી. સિંગાપોર ગ્રેટર ભારતનો ભાગ નથી. ભારત અને સિંગાપોર વચ્ચે 2003માં સંરક્ષણ સહકાર કરાર પર હસ્તાક્ષર થયા હતા. SITMEX એ ભારત અને સિંગાપોર વચ્ચેની નેવલ કવાયત છે. SITMEX કવાયતની શરૂઆત 1994થી થઈ હતી. સિંગાપોર ગ્રેટર ભારતનો ભાગ નથી. ભારત અને સિંગાપોર વચ્ચે 2003માં સંરક્ષણ સહકાર કરાર પર હસ્તાક્ષર થયા હતા. SITMEX એ ભારત અને સિંગાપોર વચ્ચેની નેવલ કવાયત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (NIIF) દ્વારા નીચેના પૈકી કયા ફંડનું સંચાલન કરવામાં આવતું નથી ? સ્ટ્રેટેજીક ફંડ માસ્ટર ફંડ ફંડ ઓફ ફંડ્સ કેપીટલ ફંડ સ્ટ્રેટેજીક ફંડ માસ્ટર ફંડ ફંડ ઓફ ફંડ્સ કેપીટલ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કઈ નદીઓના સંગમસ્થળ સોનપુર ખાતે એશિયાનો સૌથી મોટો પશુમેળો યોજાય છે ? સોન અને ગંગા ગંગા અને યમુના ગંગા અને કોસી યમુના અને સોન સોન અને ગંગા ગંગા અને યમુના ગંગા અને કોસી યમુના અને સોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ઓપરેશન થંડર' શું છે ? NASA નું લઘુગ્રહ મિશન મહિલા પર થતા અત્યાચાર રોકવા માટેનું મિશન ભારતીય આર્મીનું જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી મિશન પર્યાવરણીય અપરાધો વિરુદ્ધનું મિશન NASA નું લઘુગ્રહ મિશન મહિલા પર થતા અત્યાચાર રોકવા માટેનું મિશન ભારતીય આર્મીનું જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી મિશન પર્યાવરણીય અપરાધો વિરુદ્ધનું મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન યોજાયેલા 17મા ભારત-આસિયાન શિખર સંમેલનનો યજમાન દેશ કયો હતો ? વિયેતનામ ઈન્ડોનેશિયા બ્રુનેઇ લાઓસ વિયેતનામ ઈન્ડોનેશિયા બ્રુનેઇ લાઓસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ? રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP