કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? SITMEX એ ભારત અને સિંગાપોર વચ્ચેની નેવલ કવાયત છે. SITMEX કવાયતની શરૂઆત 1994થી થઈ હતી. ભારત અને સિંગાપોર વચ્ચે 2003માં સંરક્ષણ સહકાર કરાર પર હસ્તાક્ષર થયા હતા. સિંગાપોર ગ્રેટર ભારતનો ભાગ નથી. SITMEX એ ભારત અને સિંગાપોર વચ્ચેની નેવલ કવાયત છે. SITMEX કવાયતની શરૂઆત 1994થી થઈ હતી. ભારત અને સિંગાપોર વચ્ચે 2003માં સંરક્ષણ સહકાર કરાર પર હસ્તાક્ષર થયા હતા. સિંગાપોર ગ્રેટર ભારતનો ભાગ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ચર્ચામાં રહેલ '16 સાઈકી' શું છે ? ચીનનું લઘુગ્રહ મિશન મનોવિજ્ઞાનનો નવો સિદ્ધાંત ધાતુનો બનેલો લઘુગ્રહ ચીનનો ઉપગ્રહ ચીનનું લઘુગ્રહ મિશન મનોવિજ્ઞાનનો નવો સિદ્ધાંત ધાતુનો બનેલો લઘુગ્રહ ચીનનો ઉપગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ISRO એ તાજેતરમાં સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ (SSA) પ્રવૃત્તિઓ માટે કયું સમર્પિત કેન્દ્ર સ્થાપ્યું છે ? આપેલ પૈકી એક પણ નહીં કિરણ નેત્ર દિશા આપેલ પૈકી એક પણ નહીં કિરણ નેત્ર દિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન ચકાસો ? સ્મોલ ફાઇનાન્સ બેન્કો મૂળભૂત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. એક પણ નહીં ભારતીય ખાનગી ક્ષેત્રની બેંકોની માલિકી અંગે માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે પી.કે. મોહંટી કમિટીની રચના કરવામાં આવી હતી. પી.કે. મોહંટી સમિતિએ પેમેન્ટ બૅન્કોનો સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રૂપાંતરિત કરવા માટે 3 વર્ષના ઓપરેશનલ સમયની ભલામણ કરી છે. સ્મોલ ફાઇનાન્સ બેન્કો મૂળભૂત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. એક પણ નહીં ભારતીય ખાનગી ક્ષેત્રની બેંકોની માલિકી અંગે માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે પી.કે. મોહંટી કમિટીની રચના કરવામાં આવી હતી. પી.કે. મોહંટી સમિતિએ પેમેન્ટ બૅન્કોનો સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રૂપાંતરિત કરવા માટે 3 વર્ષના ઓપરેશનલ સમયની ભલામણ કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં GAVI (ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સિન્સ એન્ડ ઇમ્યુનાઇઝેશન) ના સભ્ય તરીકે કોની નિમણુક કરવામાં આવી ? ડૉ. એસ.જયશંકર નિર્મલા સીતારામન સ્મૃતિ ઈરાની ડૉ. હર્ષવર્ધન ડૉ. એસ.જયશંકર નિર્મલા સીતારામન સ્મૃતિ ઈરાની ડૉ. હર્ષવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય મહત્વની સંસ્થા' નો દરજ્જો ધરાવતી આયુર્વેદ ક્ષેત્રની ભારતની એકમાત્ર શિક્ષણ સંસ્થાનું નામ શું છે ? ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA) નેશનલ આયુર્વેદ યુનિવર્સિટી (NAU) નેશનલ આયુર્વેદ એન્ડ નેચરોપથી યુનિવર્સિટી (NANU) આપેલ માંથી કોઈ નહી ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA) નેશનલ આયુર્વેદ યુનિવર્સિટી (NAU) નેશનલ આયુર્વેદ એન્ડ નેચરોપથી યુનિવર્સિટી (NANU) આપેલ માંથી કોઈ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP