કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? એક પણ નહીં સરૈઘાટના યુદ્ધમાં અહોમ સામ્રાજ્યનું નેતૃત્વ કર્યું હતું. 24 નવેમ્બર : લચિત દિવસ GIDC નાં વર્તમાન અધ્યક્ષ બલવંતસિંહ રાજપૂત છે. એક પણ નહીં સરૈઘાટના યુદ્ધમાં અહોમ સામ્રાજ્યનું નેતૃત્વ કર્યું હતું. 24 નવેમ્બર : લચિત દિવસ GIDC નાં વર્તમાન અધ્યક્ષ બલવંતસિંહ રાજપૂત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) PM-KISAN યોજના સૌપ્રથમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યા લોન્ચ કરવામાં આવી હતી ? ભોપાલ ઈન્દોર ગોરખપુર રાંચી ભોપાલ ઈન્દોર ગોરખપુર રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય દ્વારા આયોજિત ત્રીજી રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ બેઠકની થીમ શું હતી ? ઈનોવેશન્સ ઈન 2020 સાયન્સ ઍન્ડ ટેકનોલોજી ઈન પેન્ડેમિક ઈનોવેશન્સ ફોર સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝિસન ગ્લોબલ સ્ટેબિલિટી, શેર્ડ સિક્યુરિટી એન્ડ ઇનોવેટિવ ગ્રોથ ઈનોવેશન્સ ઈન 2020 સાયન્સ ઍન્ડ ટેકનોલોજી ઈન પેન્ડેમિક ઈનોવેશન્સ ફોર સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝિસન ગ્લોબલ સ્ટેબિલિટી, શેર્ડ સિક્યુરિટી એન્ડ ઇનોવેટિવ ગ્રોથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ કેટલા રૂપિયાના ત્રીજા રાહત પેકેજ 'આત્મનિર્ભર ભારત 3.0' ની જાહેરાત કરવામાં આવી છે ? 1.65 લાખ કરોડ 2.65 લાખ કરોડ 12.65 લાખ કરોડ 3.65 લાખ કરોડ 1.65 લાખ કરોડ 2.65 લાખ કરોડ 12.65 લાખ કરોડ 3.65 લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયું ઝેરી રસાયણ જવાબદાર હતું ? પ્રોપાઈલ આઇસોસાઈનેટ પોટેશિયમ સાઈનાઈડ મિથાઈલ આઇસોસાઈનેટ ઈથાઈલ આઈસોસાઈનેટ પ્રોપાઈલ આઇસોસાઈનેટ પોટેશિયમ સાઈનાઈડ મિથાઈલ આઇસોસાઈનેટ ઈથાઈલ આઈસોસાઈનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? નવેમ્બરના ત્રીજા અઠવાડિયા દરમિયાન દર વર્ષે રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. એક પણ નહીં ઈન્ડિયન ફાર્માસ્યુટીકલ એસોસિએશનનું મુખ્યમથક મુંબઇમાં આવેલું છે. તાજેતરમાં 59મા રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહની ઉજવણી થઈ. નવેમ્બરના ત્રીજા અઠવાડિયા દરમિયાન દર વર્ષે રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. એક પણ નહીં ઈન્ડિયન ફાર્માસ્યુટીકલ એસોસિએશનનું મુખ્યમથક મુંબઇમાં આવેલું છે. તાજેતરમાં 59મા રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહની ઉજવણી થઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP