Gujarat Police Constable Practice MCQ Part - 2
સોલારકુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ?

બહિર્ગોળ અરીસો
પ્લેનો-કોન્વેક્સ અરીસો
સાદો અરીસો
અંતર્ગોળ અરીસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતી ભાષાના શિરમોર સમો “રણજીતરામ સુવર્ણચંદ્રક" સૌપ્રથમ કયાં સાહિત્યકાર ને એનાયત કરવામાં આવ્યો હતો ?

ઉમાશંકર જોશી
ચુનીલાલ મડિયા
રણજીતરામ મહેતા
ઝવેરચંદ મેધાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP