Gujarat Police Constable Practice MCQ Part - 2
હવામાં રહેલા ભેજના પ્રમાણને જાણવા માટે ક્યુ સાધન વપરાય છે ?

હાઇડ્રોમીટર
બેરોમીટર
હાઈગ્રોમીટર
થર્મોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
હિદુ ધર્મમાં લોકોને પુનઃ દિક્ષીત કરવાના ઉદ્દેશ્યથી સ્વામી દયાનંદ સરસ્વતીએ કયુ આંદોલન ચલાવ્યું ?

શુધ્ધી ચળવળ
ધાર્મિક ચળવળ
દલબદલ ચળવળ
ધર્માંતર ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન-

અંશત: સાચું છે.
આપેલ પૈકી એક પણ નહીં
ખોટું છે.
સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP