Gujarat Police Constable Practice MCQ Part - 2
એસીટિલિન વાયુનો ઉપયોગ શેમાં થાય છે ?

સોડા બનાવવામાં
ટાયરના પંચર કરવામાં
સાબુ બનાવવામાં
વેલ્ડિંગ કરવામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગાંધીજી વિદેશથી પરત ફર્યા એ સમયે ભારતના તત્કાલીન વડાપ્રધાન કોણ હતા ?

મોરારજી દેસાઈ
અટલ બિહારી વાજપેયી
જવાહરલાલ નહેરુ
લાલ બહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેના જોડકા જોડો.
મનોવૈજ્ઞાનિક વાદ
(A) વર્તનવાદ
(B) કાર્યવાદ
(C) મનોવિશ્લેષણવાદ
(D) સમષ્ટિવાદ
મનોવૈજ્ઞાનિક
(1) જે.બી. વોટસન
(2) વિલિયમ જેમ્સ
(3) સિગ્મન ફ્રોઈડ
(4) મેકસ વર્ધીમર

A-1, B-2, C-3, D-4
A-4, B-2, C-3, D-1
A-1, B-4, C-3, D-2
A-3, B-4, C-1, D-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘દીવામાં તેલનું ઉપર ચડવું’ – એના માટે નીચેનામાંથી કયું વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે ?

ફલોટેશનનો નિયમ
શ્યાનતા
કેશાકર્ષણ
પૃષ્ઠ તણાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP