Gujarat Police Constable Practice MCQ Part - 2
એસીટિલિન વાયુનો ઉપયોગ શેમાં થાય છે ?

ટાયરના પંચર કરવામાં
વેલ્ડિંગ કરવામાં
સાબુ બનાવવામાં
સોડા બનાવવામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘કાલાન્ત કવિ’ તરીકે જાણીતા બાલશંકર કંથારીયાનું શિખરિણી છંદમાં લખાયેલ આત્મલક્ષી કાવ્ય કયું છે ?

કાલાંત નાટક
કવિલોક
કલપંત કવિ
મારી હૃદયવિણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP