કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું.
'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે.
'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો.
24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઇન્ટરનેશનલ ડે ઓફ રૂરલ વિમેન (ગ્રામીણ મહિલાઓ અંગેનો આંતરરાષ્ટ્રીય દિવસ) ક્યારે મનાવવામાં આવે છે ?

14 ઓક્ટોબર
13 ઓક્ટોબર
16 ઓક્ટોબર
15 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ગ્લોબલ ટીચર પ્રાઈઝ 2020 મેળવનાર ભારતીયનું નામ જણાવો ?

શ્રી રણજીતસિંહ ડિસલે
શ્રી ઉપેન્દ્રસિંહ ડિસલે
શ્રી ધર્મપાલ ડિસલે
શ્રી ચુન્નીલાલ ડિસલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'મોનોલિથ' એટલે શું ?

વિવિધ ધાતુઓનું મિશ્રણ
એક પ્રકારની કાષ્ઠકલા
પથ્થરનો મોટો સિંગલ સ્ટેન્ડિંગ બ્લોક
મહેલોનો એક પ્રકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઇંગ્લેન્ડ સ્થિત ઈસ્ટર્ન આઈ ન્યૂઝપેપર દ્વારા પ્રકાશિત '50 એશિયન સેલિબ્રિટીઝ ઈન ધ વર્લ્ડ 2020' લિસ્ટમાં કયા ભારતીય અભિનેતા ટોચ પર રહ્યા ?

અક્ષયકુમાર
આયુષ્માન ખુરાના
સોનુ સૂદ
અમિતાભ બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP