કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું.
24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું.
'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો.
'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કયા વર્ષમાં પ્રથમવાર આઇપીએલનું આયોજન ભારત બહાર કરવામાં આવ્યું હતું ?

વર્ષ -2017 (ઓસ્ટ્રેલિયા)
વર્ષ -2009(દક્ષિણ આફ્રિકા)
વર્ષ -2012 (ઇંગ્લેન્ડ)
વર્ષ -2010 (યુએઈ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં 21 વર્ષની આર્યા રાજેન્દ્રન્ કયા શહેરની ભારતની સૌથી નાની વયની મેયર બની ?

કન્નુર
કોચી
મંજેરી
તિરુવનંતપુરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'RE-Invest' મીટ & એક્સ્પોનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું ?

નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય
પર્યાવરણ મંત્રાલય
શહેરી વિકાસ મંત્રાલય
નાણા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'સૂર્ય ગુજરાત' યોજના ગુજરાત સરકાર દ્વારા ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

18 ઓગસ્ટ, 2019
8 ઓગસ્ટ, 2020
18 ઓગસ્ટ, 2020
8 ઓગસ્ટ, 2019

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP