Gujarat Police Constable Practice MCQ
કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ?

અશોકયુગ
ચોલાયુગ
ગુપ્તયુગ
મુગલયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે ?

વિલિયમ જેમ્સ
સી.ટી. મોર્ગન
વિલ્હેમ વુન્ટ
સિગ્મન ફોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
આરઝી હકૂમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે?

9 નવેમ્બર
10 ઓક્ટોબર
10 નવેમ્બર
9 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ચાણકયના અર્થશાસ્ત્રમાંથી કયા વંશની માહિતી મળે છે.

સુરી વંશ
મૌર્ય વંશ
ગુપ્ત વંશ
ચાલુક્ય વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP