Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન-

આપેલ પૈકી એક પણ નહીં
ખોટું છે.
સાચું છે.
અંશત: સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતમાં 'સરદાર પટેલ જળસંચય યોજના’ના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

ડો. ભરતભાઈ બોઘરા
ડો. ભરતભાઈ બ્રહ્મભટ્ટ
ડો. નિરવભાઈ વામજા
ડો. ભરતભાઈ બોરીચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
આણંદમાં શિક્ષણરૂપી સ્થંભ ગણાતી એવી વલ્લભવિધાનગરની સ્થાપના કરનાર કોણ હતું ?

ભાઇલાલ
ભાઇ નરસિંહલાલ
ભાઇકાકા
ભાઇ ઝવેરભાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સીઆર.પી.સી.-1973 ની કલમ-167 મુજબ સામાન્ય સંજોગોમાં રિમાન્ડ કેટલા દિવસના માંગી શકાય ?

9 દિવસ
8 દિવસ
17 દિવસ
15 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP