Gujarat Police Constable Practice MCQ Part - 2 સોલારકુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? સાદો અરીસો બહિર્ગોળ અરીસો પ્લેનો-કોન્વેક્સ અરીસો અંતર્ગોળ અરીસો સાદો અરીસો બહિર્ગોળ અરીસો પ્લેનો-કોન્વેક્સ અરીસો અંતર્ગોળ અરીસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના હાલના કૃષિ કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ કોણ છે ? શ્રી સંજય પ્રસાદ શ્રી પુરૂષોત્તમ સોલંકી શ્રી પ્રદિપસિંહ જાડેજા શ્રી કૌશિક પટેલ શ્રી સંજય પ્રસાદ શ્રી પુરૂષોત્તમ સોલંકી શ્રી પ્રદિપસિંહ જાડેજા શ્રી કૌશિક પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતના ક્યા પડોશી દેશે ભારતીય નાગરિકો માટે તામુ-હોરેહ બોર્ડર ખુલ્લી મૂકી છે ? ભૂતાન નેપાળ શ્રીલંકા મ્યાનમાર ભૂતાન નેપાળ શ્રીલંકા મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વર્ષ 2018ના શાંતિના નોબેલ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે ?1. શ્રીમતી નાદિયા મુરાદ (ઈરાક) 2. ડો. ડેનીશ મુગવેગે (કોંગો)3. શ્રીમતી મલાયા યુસુફ જઈ (પાકિસ્તાન)4. ડો. ડોનાલ્ડ મુગવેગે (કોંગો) 2, 3 1, 2 1, 4 1 2, 3 1, 2 1, 4 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દાંતીવાડા બંધ કઈ નદી પર આવેલ છે ? સાબરમતી નર્મદા તાપી બનાસ સાબરમતી નર્મદા તાપી બનાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથની રચના કોણે કરી હતી ? સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી કર્ણદેવ સોલંકી હેમચંદ્રાચાર્ય સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી કર્ણદેવ સોલંકી હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP