ભારતનો ઈતિહાસ (History of India) સિંહ સંવંત ___ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? મુલકરાજ ભીમદેવ-1 કર્ણરાજ સિદ્ધરાજ જયસિંહ મુલકરાજ ભીમદેવ-1 કર્ણરાજ સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ? હોયસાલ રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. સુશ્રુત વરાહમિહિર ભાસ્કરાચાર્ય ચરક સુશ્રુત વરાહમિહિર ભાસ્કરાચાર્ય ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઉજ્જૈન' નું પ્રાચીન નામ શું હતું ? ઇન્દ્રાવતી અવંતી રેવતી કર્માવતી ઇન્દ્રાવતી અવંતી રેવતી કર્માવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ? ઈલ્તુમીશનો ગુંબજ કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ કુતુબ મિનાર આપેલ પૈકી એક પણ નહીં ઈલ્તુમીશનો ગુંબજ કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ કુતુબ મિનાર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ___ ને "પેજ આફ્ટર પેજ ઓફ છીનવી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" (page after page of thinly disguised official whitewash) કહ્યો. આપેલ પૈકી કોઇ નહી અચીસન કમિશન સાયમન કમિશન હંટર કમિશન આપેલ પૈકી કોઇ નહી અચીસન કમિશન સાયમન કમિશન હંટર કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP