ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કઈ કોન્ફરન્સ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની સ્થાપનામાં પરિણામી ?

જીનિવા કોન્ફરન્સ
રોમ કોન્ફરન્સ
હવાના કોન્ફરન્સ
બ્રેટનવુડ કોન્ફરન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે.

સારનાથનો સ્તંભ
નંદનગઢનો સ્તંભ
સાંચીનો સ્તંભ
લોહસ્તંભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ?

યજુર્વેદ
અથવર્વેદ
માંડુક્ય ઉપનિષદ
સતપથ બ્રાહ્મણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ?

દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ
ચંપારણનો સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
અમદાવાદનો સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP