Gujarat Police Constable Practice MCQ Part - 2
“વેર ગયાને ઝેર ગયા, વળી કાળા કેર ગયા હરખ હવે તું હિન્દુસ્તાન” નીચેનામાંથી કોની પંક્તિઓ છે ?

ન્હાનાલાલ
નરસિંહ મહેતા
કવિ દલપતરામ
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મધ્યયુગ સુધી જ્ઞાતિ વ્યવસ્થામાં કયા લગ્નનો નિષેધ જોવા મળે છે ?

પ્રતિલોમ
અનુલોમ
જ્ઞાતિય
આંતર જ્ઞાતિય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પ્રસિધ્ધ ગ્રંથ Hindu view of life ના લેખક કોણ છે ?

ડો. એસ. રાધાકૃષ્ણન
રવિન્દ્રનાથ ટાગોર
દાદા ધર્માધિકારી
ચિતરંજનદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP