Gujarat Police Constable Practice MCQ Part - 2
ચોથી સદીમાં આર્યુવેદમાં વાઢકાપ પદ્ધતિનો ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા.

નાગાર્જુન
બ્રહ્મગુપ્ત
સુશ્રુત
ચરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભરણપોષણ હુકમના અમલ માટેની મુદત મર્યાદા કેટલી છે ?

ચુકવણીપાત્ર બને તે તારીખથી નવ મહિના સુધી
ચુકવણીપાત્ર બને તે તારીખથી છ મહિના સુધી
ચુકવણીપાત્ર બને તે તારીખથી બે વર્ષ સુધી
ચુકવણીપાત્ર બને તે તારીખથી એક વર્ષ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કોઈ દસ્તાવેજની આંતરિક બાબતો વિશે મૌખિક સ્વીકૃતિ સુસંગત ત્યારે બને છે, જ્યારે...

આપેલ બંને
દસ્તાવેજની માન્યતા પર પ્રશ્નાર્થ હોય
પક્ષકાર એવું જાહેર કરે કે તે દસ્તાવેજની આંતરિક બાબતોનો દ્વિતીય પુરાવો આપવા માટે હકદાર છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
હાલમાં ભારતના રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે ?

શ્રી હરિવંશ નારાયણસિંહ
શ્રી બી.કે.પ્રસાદ
શ્રી પી.જે.કુરિયન
શ્રી શત્રુઘ્ન સિંહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP