Gujarat Police Constable Practice MCQ Part - 2
ચોથી સદીમાં આર્યુવેદમાં વાઢકાપ પદ્ધતિનો ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા.

બ્રહ્મગુપ્ત
સુશ્રુત
ચરક
નાગાર્જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
14 નવેમ્બર, 2018ના રોજ શ્રી રામાયણ એક્સપ્રેસનો લીલીઝંડી બતાવીને પ્રારંભ કોણે કરાવ્યો છે ?

શ્રી રામનાથ કોવિંદ
શ્રી પિયૂષ ગોયલ
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી રાજનાથ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
વર્ષ 2018ના શાંતિના નોબેલ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે ?
1. શ્રીમતી નાદિયા મુરાદ (ઈરાક)
2. ડો. ડેનીશ મુગવેગે (કોંગો)
3. શ્રીમતી મલાયા યુસુફ જઈ (પાકિસ્તાન)
4. ડો. ડોનાલ્ડ મુગવેગે (કોંગો)

1, 4
1
2, 3
1, 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP