Gujarat Police Constable Practice MCQ Part - 2
ચોથી સદીમાં આર્યુવેદમાં વાઢકાપ પદ્ધતિનો ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા.

ચરક
બ્રહ્મગુપ્ત
સુશ્રુત
નાગાર્જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ પદ કોણ સંભાળે છે ?

લોકસભા અધ્યક્ષ
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન
એસ.સી.ના મુખ્ય ન્યાયધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ફોજદારી કાર્ય પધ્ધતિ અધિનિયમ 1973ની ધારા 144-આધીન પસાર કરવામાં આવેલ હુકમ -

અર્ધ ન્યાયિક પ્રકારનો છે.
અર્ધ વહીવટી પ્રકારનો છે.
વહીવટી પ્રકારનો છે.
ન્યાયિક પ્રકારનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ચિકિત્સા શાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ?

માઇકલ ફેરાડે
હિપ્પોક્રેટસ
બેસ્ટન વોર્ન
રૂડોલ્ફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથની રચના કોણે કરી હતી ?

સિધ્ધરાજ જયસિંહ
કર્ણદેવ સોલંકી
હેમચંદ્રાચાર્ય
મૂળરાજ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP