Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતની પ્રાદેશિક જળ હકુમત કેટલી છે ?

12 નોટિકલ માઈલ
13 નોટિકલ માઈલ
16 નોટિકલ માઈલ
14 નોટિકલ માઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન-

સાચું છે.
અંશત: સાચું છે.
ખોટું છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP