Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતમાં વડોદરા ખાતે મનોવૈજ્ઞાનિક હોસ્પીટલ કોણે બંધાવી હતી ?

ચિરન્મય વાસુકી
પ્રતાપસિંહ ગાયકવાડ
સયાજીરાવ ગાયકવાડ–ત્રીજા
બી.એમ. મલબારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
UNESCO દ્વારા સંયુક્ત રીતે“વિશ્વ વિરાસત યાદી”માં મુંબઈની કઈ બે બ્રિટિશકાલીન ઈમારતોને જાહેર કરી છે?

શિવાજી ટર્મિનલ સ્ટેશન તેમજ વિક્ટોરિયન ક્લોક
વિક્ટોરિયન ક્લોક અને ચર્ચગેટ
આર્ટડેકો અને ચર્ચગેટ
વિક્ટોરિયન ગોથિક અને આર્ટડેકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 મુજબ ખૂનના ગુનાસર ધરપકડ કરાયેલ વ્યક્તિને જો તેના ગુનાની તપાસ 90 દિવસમાં પૂર્ણ ન થાય તો....

તેને જામીન પર છોડી મુકવો તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ ઉપર આધારિત છે
તેને ફરજિયાત જામીન ઉપર છોડી મુકવો જ પડે
પણ જામીન પર છોડી ન શકાય
ખૂનના ગુનામાંથી મુક્તિ મળી જાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP