Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં વડોદરા ખાતે મનોવૈજ્ઞાનિક હોસ્પીટલ કોણે બંધાવી હતી ? ચિરન્મય વાસુકી બી.એમ. મલબારી સયાજીરાવ ગાયકવાડ–ત્રીજા પ્રતાપસિંહ ગાયકવાડ ચિરન્મય વાસુકી બી.એમ. મલબારી સયાજીરાવ ગાયકવાડ–ત્રીજા પ્રતાપસિંહ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 હિદુ ધર્મમાં લોકોને પુનઃ દિક્ષીત કરવાના ઉદ્દેશ્યથી સ્વામી દયાનંદ સરસ્વતીએ કયુ આંદોલન ચલાવ્યું ? ધર્માંતર ચળવળ દલબદલ ચળવળ શુધ્ધી ચળવળ ધાર્મિક ચળવળ ધર્માંતર ચળવળ દલબદલ ચળવળ શુધ્ધી ચળવળ ધાર્મિક ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા માં ક્યું વિટામીન મદદરૂપ છે? વિટામીન A વિટામીન K વિટામીન E વિટામીન D વિટામીન A વિટામીન K વિટામીન E વિટામીન D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રાજ્યની વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 35 વર્ષ 30 વર્ષ 40 વર્ષ 25 વર્ષ 35 વર્ષ 30 વર્ષ 40 વર્ષ 25 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘સાક્ષીભાવ’ અને ‘ભાવયાત્રા' કોના પર લખાયેલ પુસ્તકોના નામ છે ? શ્રી શંકરસિંહ મહેતા શ્રી સુરેશભાઈ મહેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી છબીલદાસ મહેતા શ્રી શંકરસિંહ મહેતા શ્રી સુરેશભાઈ મહેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી છબીલદાસ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 અન્વેષણ (Investigation) અંગે કયું વિધાન ખોટું છે? અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશે થાય છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશે થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP