સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2011ના રોજનાં પાકા સરવૈયામાં યંત્રો પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે અને તા.31-3-19ના રોજના પાકા સરવૈયામાં ઘસારાની જોગવાઈ ₹ 3,00,000 છે. વર્ષ દરમ્યાન ₹ 1,00,000ની મૂળકિંમતનું એક યંત્ર કે જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી કાઢવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે કેટલો ઘસારો નફો નુકસાન ખાતે ઉધારાય ?

40,000
20,000
60,000
80,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કયા વ્યવહારની કુલ રકમની ખરીદખાતામાં ખતવણી કરાય છે ?

સ્ટેશનરીની રોકડેથી ખરીદી
ખરીદ પરત
મશીનરીની ખરીદી
ઉધાર ખરીદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અભિપ્રેરણ ___ માટે મહત્વનું છે.

બદલાવ માટે ન્યૂનતમ પ્રતિકાર
સંકલન
કર્મચારીબળમાં સ્થિરતા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP