સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2011ના રોજનાં પાકા સરવૈયામાં યંત્રો પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે અને તા.31-3-19ના રોજના પાકા સરવૈયામાં ઘસારાની જોગવાઈ ₹ 3,00,000 છે. વર્ષ દરમ્યાન ₹ 1,00,000ની મૂળકિંમતનું એક યંત્ર કે જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી કાઢવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે કેટલો ઘસારો નફો નુકસાન ખાતે ઉધારાય ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્રોવિન્સિયલ ઈન્સોલ્વન્સી એક્ટ મુજબ નાદારી અંગે કાનૂની હિસાબી કાર્યવાહી કરતા અધિકારીને ___ કહે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
દ્વિપદી વિતરણમાં પ્રયોગના સફળતાની સંભાવના પ્રયોગના નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી છે, તો હવે પાંચ વખત પ્રયોગ કરવામાં આવે તો એક પણ સફળતા ન મળે તેની સંભાવના મેળવો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મુખ્ય ઓફિસ શાખાને ભરતિયા કિંમત પર 20% નફો ચઢાવીને માલ મોકલે છે. તો પડતર કિંમત પર નફાની ટકાવારી ___ થાય.