સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2011ના રોજનાં પાકા સરવૈયામાં યંત્રો પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે અને તા.31-3-19ના રોજના પાકા સરવૈયામાં ઘસારાની જોગવાઈ ₹ 3,00,000 છે. વર્ષ દરમ્યાન ₹ 1,00,000ની મૂળકિંમતનું એક યંત્ર કે જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી કાઢવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે કેટલો ઘસારો નફો નુકસાન ખાતે ઉધારાય ?

80,000
20,000
60,000
40,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હર્ઝબર્ગનો અભિગમ ___ પર કરવામાં આવેલા સંશોધન પર આધારિત હતો.

એકાઉન્ટન્ટ્સ
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ઈજનેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડની ટુકડે-ટુકડે વહેચણીમાં મૂડી વધારાની પદ્ધતિએ છેલ્લે દરેક ભાગીદારની મૂડીતૂટ કયા પ્રમાણમાં વહેંચાય છે ?

સરખા હિસ્સે
ત્રણેય માંથી એક પણ નહિ
નફા નુકસાન પ્રમાણમાં
મૂડીના પ્રમાણમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ માં હાથ પર રોકડ તેમજ મંગાવવામાં આવેલી થાપણોનો સમાવેશ થાય છે.

રોકડ પ્રવાહ
કામગીરી પ્રવૃતિઓ
રોકડ સમકક્ષ
રોકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP