Gujarat Police Constable Practice MCQ Part - 3
ગુનાઈત અપ–પ્રવેશ માટે

વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ.
વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ.
વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે.
વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
બોદ્ધાત્મક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો ?

સિગ્મન ફોઈડ
જિનપિયાજે
એરિક એરિકસને
કોહલ બર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP