ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ?

પંડિત જવાહરલાલ નહેરુ
ડો. બાબાસાહેબ આંબેડકર
કનૈયાલાલ મુનશી
દાદાભાઈ નવરોજી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદ્દો ધરાવી શકે છે ?

માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી
58 વર્ષ
65 વર્ષ
62 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક નાગરિકે ભારતની અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ તે મૂળભૂત ફરજ સંવિધાનના કયા ભાગમાં વર્ણિત છે ?

એક પણ નહીં
ચોથા
પાંચમાં
છઠ્ઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP