Gujarat Police Constable Practice MCQ Part - 3
જે કોઇ વ્યકિતને કે જેને કોઇ દિશામાં જવાનો હક્ક હોય તેને એ દિશામાં આગળ વધતો અટકાવવા સ્વેચ્છાપૂર્વક અંતરાય કરે, તો તે વ્યક્તિને ___ કર્યો એમ કહેવાય.

આપેલ પૈકી એક પણ નહીં
ગેરવ્યાજબી કેદ
આપેલ બંને
ગેરકાયદેસર અવરોધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જ્યારે સંસદ શરૂ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમની અસર કેટલા સમય સુધી શરૂ રહેશે ?

1 મહિનો
15 દિવસ
3 મહિના
સંસદ સત્ર મળે ત્યારથી છ અઠવાડિયા સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP