Gujarat Police Constable Practice MCQ Part - 3
જે કોઈ વ્યકિતને કોઇ સ્થળેથી જવાન બળજબરીથી ફરજ પાડે અથવા કોઇ પ્રકારે છેતરીને તેમ કરવા લલચાવે તો તે વ્યકિતનું ___ કર્યુ કહેવાય.

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
અપનયન
અપહરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
'લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકતો નથી એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ.’ – કોણે ઉચ્ચારેલ વાક્ય છે ?

જવાહરલાલ નહેરુ
ડો.બી.આર. આંબેડકર
ક.મા.મુનશી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP