સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કોણ અનુસૂચિત જનજાતિનું (જાતિનું) પ્રમાણપત્ર આપી શકે ?

ગ્રામ પંચાયત સભ્ય
તલાટી
સરપંચ
મામલતદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રેફ્રિજરેટરમાં રેફ્રિજન્ટ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ?

સૂકો બરફ
પ્રવાહી એમોનિયા
પ્રવાહી કાર્બનડાયોક્સાઇડ
પ્રવાહી નાઇટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ્ બંકિમચંદ્ર ચેટરજીએ મૂળ કઈ ભાષામાં લખ્યું હતું ?

સંસ્કૃત
પાલી
બંગાળી
અંગ્રેજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ?
1. મહાવીર સ્વામી
2. પાર્શ્વનાથ
3. નેમિનાથ
4. શાંતિનાથ
5. સંભવનાથ

માત્ર 1,2,3
માત્ર 1,2,3,4
આપેલ તમામ
માત્ર 2,3,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP