સામાન્ય જ્ઞાન (GK)
હ્રદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યુ હતું ?
સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?
સામાન્ય જ્ઞાન (GK)
યોગ્ય રીતે જોડકાં જોડો.
H) મણિપુર
I) મેઘાલય
J) તેલંગણા
K) આસામ
1) હૈદરાબાદ
2) દીસપુર
3) શિલૉંગ
4) ઈમ્ફાલ
H-4, I-1, J-3, K-4
H-4, I-2, J-1, K-3
H-1, I-3, J-4, K-2
H-4, I-3, J-1, K-2
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK)
સરરવતી પુરસ્કારની સ્થાપના ક્યારે કરાઈ હતી ?
સામાન્ય જ્ઞાન (GK)
11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી.