સામાન્ય જ્ઞાન (GK)
હ્રદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યુ હતું ?

માર્ટીન કલાઇવ
ક્રીશ્ચન બર્નાડ
એલેકઝાંડર ફલેમિંગ
રોબર્ટ વેલનબર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?

અનિતા દેસાઈ
જયા બચ્ચન
સુમિત્રા મહાજન
સ્મૃતિ ઈરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
યોગ્ય રીતે જોડકાં જોડો.
H) મણિપુર
I) મેઘાલય
J) તેલંગણા
K) આસામ
1) હૈદરાબાદ
2) દીસપુર
3) શિલૉંગ
4) ઈમ્ફાલ

H-4, I-1, J-3, K-4
H-4, I-2, J-1, K-3
H-1, I-3, J-4, K-2
H-4, I-3, J-1, K-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી.

શ્રીહર્ષ
પદ્મગુપ્ત
ક્ષેમેન્દ્ર
કલ્હણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP