Gujarat Police Constable Practice MCQ Part - 3
જોડકા અંગે કયો જવાબ સાચો છે ?

1942 - મહાત્મા ગાંધીનો જન્મ
1919 - જલિયાવાલા બાગ હત્યાકાંડ
1885 - ભારત છોડો ચળવળ
1869 - ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસની સ્થાપના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહિ ?

ભારતના નાગરીકે ભારતમાં ગુનો કર્યો હોય.
કોઇ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય
કોઇ ભારતીય નાગરીકે ભારતની બહાર ગુનો કર્યો હોય
કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP