સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયા રાજ્યમાં ‘વિધાન પરિષદ’ નથી ? બિહાર મહારાષ્ટ્ર ગુજરાત જમ્મુ-કાશ્મિર બિહાર મહારાષ્ટ્ર ગુજરાત જમ્મુ-કાશ્મિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન /વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં NATO નું વડુમથક બ્રસેલ્સમાં આવેલું છે. આપેલ બંને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ની સ્થાપના 4 એપ્રિલ, 1949ના રોજ થઈ હતી. આપેલ પૈકી એક પણ નહીં NATO નું વડુમથક બ્રસેલ્સમાં આવેલું છે. આપેલ બંને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ની સ્થાપના 4 એપ્રિલ, 1949ના રોજ થઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અરુણાચલમાં આવેલા નામચિક-નામ્ફુક ક્ષેત્રો શેના માટે જાણીતા છે ? ઓઇલ અને પ્રાકૃતિક ગેસ ઝીંક કોલસો બોકસાઈટ ઓઇલ અને પ્રાકૃતિક ગેસ ઝીંક કોલસો બોકસાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. એક પણ નહીં ગવર્નર : શક્તિકાંત દાસ સ્થાપના : 1 એપ્રિલ, 1935 વડુમથક : નવી દિલ્હી એક પણ નહીં ગવર્નર : શક્તિકાંત દાસ સ્થાપના : 1 એપ્રિલ, 1935 વડુમથક : નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ? ઋષભદેવ પાર્શ્વનાથ નેમિનાથ મહાવીર સ્વામી ઋષભદેવ પાર્શ્વનાથ નેમિનાથ મહાવીર સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ? જંબુસામિચરિય દૂતાંગદછાયાનાટક પ્રભાવકચરિત રેવંતગિરિરાસુ જંબુસામિચરિય દૂતાંગદછાયાનાટક પ્રભાવકચરિત રેવંતગિરિરાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP