સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયા રાજ્યમાં ‘વિધાન પરિષદ’ નથી ?

જમ્મુ-કાશ્મિર
ગુજરાત
બિહાર
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો

રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ
ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર
નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર
પ્રભાવક ચરિત - કવિ સુભટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP