સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયા રાજ્યમાં ‘વિધાન પરિષદ’ નથી ?

ગુજરાત
બિહાર
મહારાષ્ટ્ર
જમ્મુ-કાશ્મિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"The Fall of Sparrow" પુસ્તકના લેખકનું નામ જણાવો.

લવકુમાર ખાચર
ઝફર ફતેહઅલી
વિક્રમ ગ્રેવાલ
સલીમઅલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

યોગગુરૂ બાબા રામદેવ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેમાંથી કયા ગ્રંથમાં સહસ્ત્રલિંગ સરોવરનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે ?

સરસ્વતી પુરાણ
દ્વયાશ્રય અને સરસ્વતી પુરાણ બંને
સિદ્ધહેમશબ્દાનુશાસન
દ્વયાશ્રય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP