Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય દંડ સંહિતા મુજબ સત્ય હકીકત છે ?

કોઈ મંડળીની માનહાનિ થઈ શકે નહીં
કોઈ કંપનીની માનહાનિ થઈ શકે નહીં
મૃત વ્યક્તિની માનહાનિ થતી નથી.
કેટલાક સંજોગોમાં મૃત વ્યક્તિની માનહાનિનો ગુનો બને છે‌.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પંચાયતી રાજ પ્રણાલી કયા સિધ્ધાંત પર આધારિત છે ?

પ્રમુખશાહી પદ્ધતી પર
સંસદીય લોકતંત્ર પર
સત્તાનાવિકેન્દ્રીકરણ પર
સર્વોચ્ચ અદાલતના સર્વોપરીત પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP