Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય દંડ સંહિતા મુજબ સત્ય હકીકત છે ?

કોઈ મંડળીની માનહાનિ થઈ શકે નહીં
કેટલાક સંજોગોમાં મૃત વ્યક્તિની માનહાનિનો ગુનો બને છે‌.
મૃત વ્યક્તિની માનહાનિ થતી નથી.
કોઈ કંપનીની માનહાનિ થઈ શકે નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
22મો કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યાં દેશમાં થશે ?

સ્કોટલેન્ડ
ભારત
ઈંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
'Das Capital' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?

હર્બટ સ્પેન્સર
કાલમાર્કસ
ટાલ્કોટ સ્પેન્સર
ઈસ્માઈલ દુર્ખીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP