Gujarat Police Constable Practice MCQ Part - 4
ખનીજો ભંડાર તરીકે ક્યો પઠાર ઓળખાય છે ?

માળવા પઠાર
ઉત્તરી મેદાન પઠાર
કર્ણાટકનો પઠાર
છોટા નાગપુરનો પઠાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?

નિશીથ
વિશ્વશાંતિ
પ્રાચીના
ગંગોત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
પુરાવા આપવા માટે બોલાવાયેલ પક્ષકાર તેના સાક્ષીની ઉલટતપાસ કઈ રીતે કરી શકે છે ?

કોર્ટની મંજૂરીથી
અધિકારીની મદદથી
સાક્ષીની સંમતિથી
કોઈપણ પરિસ્થિતિમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP