Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ નીચેનામાંથી કઈ વ્યથા મહાવ્યથા ગણાશે ?

આપેલ તમામ
પુરૂષત્વનો નાશ કરવો
હાડકું ભાંગી જવું
કોઇપણ આંખની જોવાની શકિતનો કાયમી નાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જ્યારે બે અથવા તેથી વધુ વ્યક્તિ જાહેર સ્થળે લડાઈ કરીને જાહેર સુલેહ - શાંતિનો ભંગ કરે ત્યારે તેઓ ___ કરે છે એમ કહી શકાય.

યુદ્ધ કરવું
બખેડો
ગેરકાયદેસર મંડળી
હુલ્લડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP