સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ?

અનુચ્છેદ 311
અનુચ્છેદ 3૦૦ ક
અનુચ્છેદ 323 ક
અનુચ્છેદ 312

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કુમારપાળે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવી એની કુંવરી પ્રાપ્ત કરી તે ઘટના કયા ગ્રંથમાં નિરૂપવામાં આવી છે ?

મુદ્રિતકુમુદચંદ્ર
સુમતિનાથચરિત
કહાવલી
ચંદ્રલેખાવિજયપ્રકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો.

લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ
ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ
નવલખા મંદિર - ધૂમલી, જામનગર
હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP