સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ? અનુચ્છેદ 311 અનુચ્છેદ 3૦૦ ક અનુચ્છેદ 312 અનુચ્છેદ 323 ક અનુચ્છેદ 311 અનુચ્છેદ 3૦૦ ક અનુચ્છેદ 312 અનુચ્છેદ 323 ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી ? 2000 2003 2010 2005 2000 2003 2010 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ? ડૉ. હેડગેવાર વીર સાવરકર બાબાસાહેબ આંબેડકર પૂ.ગુરુજી ડૉ. હેડગેવાર વીર સાવરકર બાબાસાહેબ આંબેડકર પૂ.ગુરુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી ? 1986 1978 1976 1992 1986 1978 1976 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભૂકંપીય તરંગો નીચેના પૈકી ___ માં સૌથી ઝડપી પ્રવાસ કરે છે. પ્રવાહી વાયુ ઘન પ્રવાહી અને વાયુ બંને પ્રવાહી વાયુ ઘન પ્રવાહી અને વાયુ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એકસીકયુટીવ મેજીસ્ટ્રેટની સ્થાનીક હુકુમત કોણ નક્કી કરી શકે ? હાઇકોર્ટ જીલ્લા મેજીસ્ટ્રેટ રાજય સરકાર ડિસ્ટ્રીક કોર્ટ હાઇકોર્ટ જીલ્લા મેજીસ્ટ્રેટ રાજય સરકાર ડિસ્ટ્રીક કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP