સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ? અનુચ્છેદ 311 અનુચ્છેદ 3૦૦ ક અનુચ્છેદ 323 ક અનુચ્છેદ 312 અનુચ્છેદ 311 અનુચ્છેદ 3૦૦ ક અનુચ્છેદ 323 ક અનુચ્છેદ 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એઇડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ? સી.બી.ટી.એસ એસ.જી.પી.ટી એચ.આઇ.વી એલીસા સી.બી.ટી.એસ એસ.જી.પી.ટી એચ.આઇ.વી એલીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એક મિલિયન એટલે શું થાય ? એક લાખ એક કરોડ પચાસ લાખ દસ લાખ એક લાખ એક કરોડ પચાસ લાખ દસ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કુમારપાળે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવી એની કુંવરી પ્રાપ્ત કરી તે ઘટના કયા ગ્રંથમાં નિરૂપવામાં આવી છે ? મુદ્રિતકુમુદચંદ્ર સુમતિનાથચરિત કહાવલી ચંદ્રલેખાવિજયપ્રકરણ મુદ્રિતકુમુદચંદ્ર સુમતિનાથચરિત કહાવલી ચંદ્રલેખાવિજયપ્રકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયા સસ્તન પ્રાણીને ચાર ઢીંચણ હોય છે ? સાબર ગાય ભેંસ હાથી સાબર ગાય ભેંસ હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો. લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ નવલખા મંદિર - ધૂમલી, જામનગર હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ નવલખા મંદિર - ધૂમલી, જામનગર હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP