સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ? અનુચ્છેદ 3૦૦ ક અનુચ્છેદ 312 અનુચ્છેદ 311 અનુચ્છેદ 323 ક અનુચ્છેદ 3૦૦ ક અનુચ્છેદ 312 અનુચ્છેદ 311 અનુચ્છેદ 323 ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્યાં બે કવિઓ સુધારક યુગના નથી ?1. જયંત પાઠક2. દલપતરામ3. ઉસનસ્4. નર્મદ 1 અને 3 1 અને 2 1 અને 4 2 અને 4 1 અને 3 1 અને 2 1 અને 4 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હ્રદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યુ હતું ? ક્રીશ્ચન બર્નાડ માર્ટીન કલાઇવ રોબર્ટ વેલનબર્ગ એલેકઝાંડર ફલેમિંગ ક્રીશ્ચન બર્નાડ માર્ટીન કલાઇવ રોબર્ટ વેલનબર્ગ એલેકઝાંડર ફલેમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ફિરંગીઓએ ___ ને હરાવીને ગુજરાતના સાગર કિનારા મજબૂત કરવા કિલ્લેબંધી કરી હતી ? બહાદુરશાહ મુહમ્મદશાહ ત્રીજો અહમદશાહ ત્રીજો સિકંદરશાહ બહાદુરશાહ મુહમ્મદશાહ ત્રીજો અહમદશાહ ત્રીજો સિકંદરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હૈદ્રાબાદ કઇ નદીના કિનારે આવેલુ છે ? મહી તુંગભદ્રા મૂસી ગોદાવરી મહી તુંગભદ્રા મૂસી ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બિસ્માર્કને જર્મનીના કયા પુરૂષ તરીકે ઓળખવામાં આવે છે ? યુગ પુરૂષ શક્તિ પુરૂષ લોખંડી પુરૂષ મહાત્મા પુરૂષ યુગ પુરૂષ શક્તિ પુરૂષ લોખંડી પુરૂષ મહાત્મા પુરૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP