સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ?

અનુચ્છેદ 3૦૦ ક
અનુચ્છેદ 323 ક
અનુચ્છેદ 311
અનુચ્છેદ 312

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હેમચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્ય) ને દીક્ષા કોણે આપી હતી ?

નરચંદ્રસૂરિ
જિનેશ્વરસૂરિ
બુદ્ધિસાગરસૂરિ
દેવચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?

રાહત કમિશનર
મુખ્ય સચિવ
રાહત નિયામક
CEO-GSDMA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રૈવતક (ગિરનાર) પર્વત પર વસ્તુપાળે બંધાવેલા દેરાસરો નું નિરૂપણ કયા કાવ્યગ્રંથ માં જોવા મળે છે ?

જંબુસામિચરિય
પ્રભાવકચરિત
નેમિનાથચતુષ્પાદિકા
રેવંતગિરિરાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ?

કાકાસાહેબ કાલેલકર
મોહનભાઇ પટેલ
પન્નાલાલ પટેલ
ભોળાભાઇ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP