સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ?

અનુચ્છેદ 311
અનુચ્છેદ 3૦૦ ક
અનુચ્છેદ 312
અનુચ્છેદ 323 ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે ?

પછાત વર્ગના સંસદસભ્ય
કેન્દ્ર સરકારના અગ્રસચિવ
સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ
જાણીતા સમાજ વિજ્ઞાનસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નામ બદલીને કયા વર્ષે ગુજરાત વિદ્યાસભા કરવામાં આવ્યું હતું ?

વર્ષ 1948
વર્ષ 1946
વર્ષ 1942
વર્ષ 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજા રવિ વર્માના ચિત્રો ગુજરાતના કયા મ્યુઝિયમમાં જોવા મળે છે ?

કેલિકો મ્યુઝિયમ
કચ્છ મ્યુઝિયમ
ફતેસિંહ મ્યુઝિયમ
એલ.ડી. મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP