સામાન્ય જ્ઞાન (GK)
સચર કમિશન (મુસ્લિમ સમુદાય માટેનું પંચ) માં સમાજશાસ્ત્ર વિષયના કયા સભ્ય હતા ?

રજીન્દર સચર
રાકેશ બસંત
ટી.કે.ઓમેન
સૈયદ હમીદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ?

ભોગ બનનાર મહિલાની સહમતીથી
તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી
ન્યાયાધીશના હુકમ પછી
પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?

ડૉ. નંદન નીલેકણી
શ્રી અર્જુનસિંહ
શ્રી કપિલ સિબ્બલ
શ્રી સામ પિત્રોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP