ટકાવારી (Percentage)
શેખાવત પાસે રૂા.100નો એક એવા 200 શેર છે. આ બધા શેર એ રૂા.170 ના ભાવે વેચે છે. જો નફા પર 10% પ્રમાણે ઈન્કમટેક્ષ ભરવાનો હોય તો તેણે કેટલા રૂપિયા ઈન્કમટેક્ષ રૂપે ભરવા પડશે ?
એક શેર પર નફો = વે.કિં. – મુ. કિં. = 170 - 100 = 70 રૂપિયા કુલ નફો = 70 × 200 = 14000 ઈન્કમટેક્ષ = 14000 x 10/100 = 1400 સમજણ નફા પર 10% ટેક્ષ છે. તેથી 14000 ના 10%
ટકાવારી (Percentage)
છગન સફરજનનો ધંધો કરે છે. તેણે કુલ જથ્થામાંથી 40% સફરજન વેચેલ છે. અને હવે તેની પાસે 4200 સફરજન વધેલ છે. તો તેની પાસે શરૂઆતમાં કેટલા સફરજન હશે ?