ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી નાપાસ જાહેર થાય છે. તો તે પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

720 ગુણ
800 ગુણ
420 ગુણ
600 ગુણ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
X તેની માસિક આવક રૂ. 5000ના 15% શિક્ષણ પાછળ ખર્ચે છે. બાકીની રકમના 10% મરામત પાછળ ખર્ચ કરે છે. બાકીની રકમના 20% બચત કરે છે. બાકીની તમામ રકમ તે ખોરાક પાછળ ખર્ચ કરતો હોય તો, ખોરાક પાછળ આવકના કેટલા ટકા ખર્ચ થાય ?

61.9%
61.5%
61.2%
62%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP