Gujarat Police Constable Practice MCQ Part - 3
મનોવિજ્ઞાન અંગેના સૌ પ્રથમ ખ્યાલ કયો વ્યાપ્ત હતો ?

આત્માનું વિજ્ઞાન
મનનું વિજ્ઞાન
અનુભવનું વિજ્ઞાન
વર્તનનું વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહિ ?

કોઇ ભારતીય નાગરીકે ભારતની બહાર ગુનો કર્યો હોય
કોઇ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય
ભારતના નાગરીકે ભારતમાં ગુનો કર્યો હોય.
કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઇ.પી.કો.- 1860ની કલમ 22 મુજબ જમીન અને જમીન સાથે જોડાયેલી વસ્તુઓનો સમાવેશ શેમાં થાય છે ?

સ્થાવર મિલકત
આપેલ પૈકી એક પણ નહીં
ગેરકાયદેસર લાભ
જંગમ મિલક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP