Gujarat Police Constable Practice MCQ Part - 4
જળ સંચય માટે શરૂ કરેલ ‘સુજલામ્ સુઝલામ્ જળ અભિયાન’ નો સમાપન સમારોહ અમદાવાદના કયા સ્થળે યોજાયો હતો ?

નવાગામ
ધોલેરા
ધોળકા
ધંધુકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
તાજનો સાક્ષી બનનાર વ્યક્તિ

જાહેર જનતાનો સાક્ષી હોય છે
પોલીસ દ્વારા પસંદ કરાયેલ સાક્ષી હોય છે
ફરિયાદપક્ષનો સાક્ષી હોય છે
પોતે પણ તે ગુનાનો તહોમતદાર હોય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચે આપેલ વિધાન તપાસો.
(I) 15માં નાણાપંચના અધ્યક્ષ તરીકે એન.કે.સિંહને નિમણૂક કરવામાં આવી
(II) નાણાપંચ એ બંધારણીય સંસ્થા છે
(III) નાણાપંચનું કાર્ય કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરની આવક ફાળવણીની સલાહ આપવી

માત્ર I અને II વિધાન સાચું છે
આપેલ તમામ વિધાન સાચાં છે
માત્ર II અને II વિધાન સાચું છે
માત્ર I અને III વિધાન સાચું છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP