Gujarat Police Constable Practice MCQ Part - 3
ક્રિમીનલ પ્રોસીઝર હેઠળ શું શું જોગવાઈ છે ?
(i) આરોપીની કબૂલાત લઈ શકાય.
(ii) આરોપીની કબૂલાત પોલીસે નોંધવી જોઇએ.
(iii) આરોપીની કબૂલાત મેજિસ્ટ્રેટે ચેતવણી આપ્યા બાદ નોંધવી

i, iii
i, ii, iii
ii, iii
i, ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
આપણે જે પીન એન્ટર કરીએ છીએ તેનું પૂરું નામ આપો.

None
permenant Identification number
personal Identification number
provisional Identification number

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ?
(1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો.
(2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.
(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

2, 3
1, 2, 3, 4
1, 2, 3
2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP