ભારતનું બંધારણ (Constitution Of India)
જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે?

ભારતના મુખ્ય ન્યાયાધીશ
એટર્ની જનરલ
મુખ્ય ચૂંટણી અધિકારી
લોકસભા ના સભાપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યોના સીમા ક્ષેત્ર અને નામમાં પરિવર્તન સંભવ છે___

આપેલ તમામ
સંસદના વિશિષ્ટ બહુમત
સંસદના 2/3 બહુમત
સાધારણ બહુમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ?

સી. રાજગોપાલાચારી
એમ.એચ. કણિયા
મોતીલાલ સેતલવાડ
એ.એસ.એહમદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંસદમાં ___ સામેલ હોય છે ?

લોકસભા અને રાજ્યસભા
લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ
લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ
લોકસભા, રાજ્યસભા અને વડાપ્રધાનનું કાર્યાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ – 316
અનુચ્છેદ – 317
અનુચ્છેદ – 315
અનુચ્છેદ – 318

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP