ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે? લોકસભા ના સભાપતિ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભા ના સભાપતિ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ ભારતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના સીમા ક્ષેત્ર અને નામમાં પરિવર્તન સંભવ છે___ સંસદના 2/3 બહુમત આપેલ તમામ સાધારણ બહુમત સંસદના વિશિષ્ટ બહુમત સંસદના 2/3 બહુમત આપેલ તમામ સાધારણ બહુમત સંસદના વિશિષ્ટ બહુમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે ? 6 8 4 5 6 8 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન એક પણ નહીં નાણામંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન એક પણ નહીં નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે ? એક પણ નહીં નાણામંત્રીને રાષ્ટ્રપતિ વડાપ્રધાન એક પણ નહીં નાણામંત્રીને રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની આઝાદી પછી દેશી રજવાડાને ભારતની રાષ્ટ્રીય એકતામાં સરદાર પટેલના પ્રયત્નોમાં સહકાર આપનાર નવા સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં ઉપપ્રમુખ અને પછીથી રાજ્યપાલ તરીકે સેવાઓ આપનારા રાજવી કોણ હતા ? મહારાજા ભગવતસિંહજી શ્રી કૃષ્ણકુમારસિંહજી કુમારપાળ જામ સાહેબ રણજિતસિંહજી મહારાજા ભગવતસિંહજી શ્રી કૃષ્ણકુમારસિંહજી કુમારપાળ જામ સાહેબ રણજિતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP