ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનું ભૂમિપૂજન ક્યા રથળે કરવામાં આવ્યું હતું ? લાલ દરવાજા દિલ્હી દરવાજા માણેકબુરજ સરખેજ લાલ દરવાજા દિલ્હી દરવાજા માણેકબુરજ સરખેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓને મદદ કરતું નિગમ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1960 1976 1971 1965 1960 1976 1971 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્ત્રી સંસ્થાઓ અંગે કઈ જોડ યોગ્ય નથી ? અવાજ અને ચિનગારી-અમદાવાદ અસ્તિત્ત્વ-નવસારી ઉદ્ગાર-સુરત સહિયર-વડોદરા અવાજ અને ચિનગારી-અમદાવાદ અસ્તિત્ત્વ-નવસારી ઉદ્ગાર-સુરત સહિયર-વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા યુગ દરમિયાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા ? મૈત્રક યુગ ગુપ્ત યુગ સોલંકી યુગ અનુમૈત્રક યુગ મૈત્રક યુગ ગુપ્ત યુગ સોલંકી યુગ અનુમૈત્રક યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભગવદોમંડલની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ કયા રાજ્યના રાજવી હતા ? ભાવનગર ગોંડલ જુનાગઢ વાંકાનેર ભાવનગર ગોંડલ જુનાગઢ વાંકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ? કર્ણદેવ દુર્લભરાજ ચામુડરાજ કુમારપાળ કર્ણદેવ દુર્લભરાજ ચામુડરાજ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP